Tuesday, 22 July 2014

Happy B'day આકાશવાણી(@airnewsalerts),87 વર્ષનાં AIRની જાણો અજાણી વાતો



ભારતમાં 1927માં પહેલું સરકારી રેડિયો સ્ટેશન 23 જૂલાઈનાં રોજ મુંબઈમાં શરૂ થયું હતું. તે સમયે મુંબઈમાં ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં તે ઓલ ઈન્ડિયા રેડિયો તરીકે ઓળખાય છે. તે જ દિવસે પહેલું ઈંગ્લિશ બુલેટિનનું રેડિયો પર પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે ભારતમાં ગામડે ગામડે નાના નાન રેડિયો સ્ટેશન 1920ની સાલથી સ્થપાવાનાં શરૂ થઈ ગયા હતાં. ગુજરાતમાં પહેલું રેડિયો સ્ટેશન વડોદરામાં ગાયકવાડી સરકારે શરૂ કર્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1939માં શરૂ કરાવ્યું હતું. તે રેડિયો દ્વારા વડોદરાની જનતાને રાજગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાંના કાર્યક્રમોનો નિયમિત લાભ મળતો હતો. તેમનો કાર્યક્રમ આફતાબ-એ-મૌસુકી નામે આવતો હતો. મહારાજા સયાજીરાવની ઈચ્છા રાજમહેલ સામેના એક મકાનમાં જ રેડિયો સ્ટેશન સ્થાપવાની હતી. પરંતુ એ પુરી થઈ શકી ન હતી. તેસમયે આ રેડિયો સ્ટેશન સલાટવાડા ચાર દરવાજા વિસ્તારમાં હતું. જોકે હાલમાં સરકારી રેડિયો સ્ટેશન મકરપુરા વિસ્તારમાં છે. 

1948માં વડોદરા સ્ટેટના રેડિયોને ઓલ ઈન્ડિયા રેડિયો સાથે ભેળવી દેવામાં આવ્યુ હતું. પછી તો અમદાવાદ-વડોદરા બન્ને સંયુક્ત સ્ટેશન જાહેર થતાં આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. એ વાક્ય શ્રોતાઓમાં જાણીતુ બન્યુ હતું.

મૈસુરમાં 1936માં પોતાનું ખાનગી રેડિયો સ્ટેશન સ્થાપ્યા પછી મૈસુર યુનિવર્સિટીમાં સાઈકોલોજી ભણાવતા પ્રોફેસર એમ.વી.ગોપાલસ્વામીએ રેડિયો માટે આકાશવાણી નામ આપ્યું હતું. હવે તો એ નામ અપાર લોકપ્રિયતા ધરાવે છે અને રેડિયોની ઓળખ બની ચૂક્યુ છે. 

ઓલ ઈન્ડિયા રેડિયોનું (રોજ સવારે પ્રસારણ શરૂ થાય ત્યારે વાગતું) થિમ સંગીત પણ તેની ઓળખ બન્યુ છે.

એ ધૂન ચેકોસ્લોવેકિયાના સંગીતકાર વોલ્ટર કોફમેને કમ્પોઝ કરી હતી. જોકે બધા આ વાત સાથે સહમત નથી. કેટલાક ઈતિહાસકારોના મતે આ ધૂન ઠાકુર બલવંતસિંહે કમ્પોઝ કરી હતી. એ ધૂનમાં તાનપુરા, વાયોલા અને વાયોલિન એમ ત્રણ વાજિંત્રનો ઉપયોગ થયો છે.

પૂર્વ જસ્ટીસ કાત્જૂના (@mkatju) છ સવાલથી જ્યૂડિશરીમાં બબાલ


સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને પ્રેસ કાઉંસિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન જસ્ટિસ માર્કંડેય કાત્જૂ સતત હુમલાખોર તેવરમાં દેખાઇ રહ્યા છે. દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ આર સી લાહૌટી પર એક વાર ફરી તેમણે તીખા પ્રહારો કરી એક ભ્રષ્ટ જજની નિમણૂંક કરવાનો આરોપોને વાગોળ્યા છે. આ નિવેદનબાજીઓની વચ્ચે ન્યાયપાલિકાની ગરિમા અને સ્વતંત્રતા પર સવાલ પેદા થયા છે. એક જમાનામાં જ્યારે જજ કોઇ સાર્વજનિક સમારંભમાં જવાનું પસંદ કરતા હતા તેમજ કોઇ સાર્વજનિક નિવેદનબાજી પણ ન્હોતા કરતા. કહેવામાં આવતું હતું કે એક જજ પોતાના નિર્ણયોથી જ બોલે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જૂ સતત ન્યાયપાલિકા અને સરકારની સાથે સાથે પૂર્વ મુક્ય ન્યાયાધીશો પર પણ આરોપોની હારમાળા લગાવી રહ્યા છે. સોમવારે જસ્ટિસ કાત્જૂએ આરોપ લગાવ્યો છે કે યૂપીએ સરકારે એક રાજનૈતિક દળના દબાવમાં એક ભ્રષ્ટ જજની નિમણૂંક કરાવી હતી. આરોપોના ઘેરામાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ આર.સી લાહૌટી પણ છે. મંગળવારે જસ્ટીસ કાત્જૂએ જસ્ટિસ લાહૌટીને છ સવાલો કર્યા. આરોપોમાં ભલે ગમે તેટલો દમ હોય, પરંતુ આ પ્રકારની નિવેદનબાજી વિશ્લેષકો ન્યાયપાલિકાની છબીને ખરાબ કરનાર ગણાવી રહ્યા છે. બીજી બાજું જસ્ટીસ લાહૌટીએ પણ કોઇપણ સવાલનો (કાત્જુએ કરેલા સવાલો નીચે સ્લાઇડરમાં આપેલા છે) જવાબ આપવાથી ઇનકાર કરી દીધો છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે મે કંઇ ખોટું નથી કર્યું. હું નિવેદનબાજી કરીને ઓછી હરકત નથી કરવા માંગતો. બધુ જ રેકોર્ડમાં છે. આ સાંભળતા જ જસ્ટિસ કાત્જૂએ ફરીથી બ્લોગ લખ્યો. તેમણે લખ્યું કે મને ઓછી હરકતની વાત કરવામાં આવી રહી છે તો જસ્ટીસ લાહૌટી મારા પ્રશ્નોના જવાબ કેમ નથી આપતા. એમાં કોઇ શંકાને સ્થાન નથી કે જજોની નિયુક્તિને લઇને હંમેશા સવાલ ઉઠતા રહ્યા છે. પરંતુ હાલમાં જસ્ટીસ કાત્જૂના નિવેદનને ચોક્કસ ઉદ્દેશ્યથી આપવામાં આવેલું હોય તેમ જોવામાં આવી રહ્યું છે. આવું પહેલી વાર બની રહ્યું છે કે ખુદ જજ સાર્વજનિક થઇને જજોની નિમણૂંકને લઇને સવાલ ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ છે કે આ સિસ્ટમને બદલવાની દિશામાં હકારાત્મક પગલું છે કે માત્ર નિવેદનબાજી.

 કાત્જૂએ પોતાના બ્લોગમાં કરેલા છ સવાલો આ પ્રમાણે છે- 

1. શું એ સાચુ નથી કે સૌથી પહેલા મે તે ભ્રષ્ટ જજની ફરિયાદ જસ્ટિસ લાહૌટીને મોકલી હતી?

2. શું એ સાચું નથી કે સુપ્રીમ કોર્ટ કોર્ટ કૉલેજિયમે મામલાની તપાસ આઇબી પાસે કરાવી હતી.

3. શું એ સાચું નથી કે જસ્ટીસ લાહૌટીએ મને ફોન કરીને આરોપો સાચા હોવાની વાત ન્હોતી કરી?

4. શું એ સાચું નથી કે કોલેજિયમે તે જજનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કર્યો હતો?

5. શું એ સાચું નથી કે જસ્ટીસ લાહૌટીએ કોલેજિયમને બતાવ્યા વગર કાર્યકાળમાં વધારો કર્યો હતો?

6. આઇબીના પ્રતિકુળ અહેવાલ છતાં જસ્ટીસ લાહૌટીએ એવું શા માટે કર્યું?

Monday, 21 July 2014

@NASA #Celebrates 45 years of #Moonlanding


On July 20, 1969, Apollo 11 astronauts Neil Armstrong and Buzz Aldrin became the first humans to set foot on the moon.

Forty-five years later, NASA will celebrate Monday the giant leap by honouring Armstrong, who died in 2012, with a renaming ceremony of the historic “operations and checkout building” at Cape Canaveral in Florida, the launch site.

Both Aldrin and Michael Collins, the Apollo 11 command module pilot who orbited the moon, will be there.

“It was 45 years ago that Neil Armstrong took the small step onto the surface of the moon that changed the course of history. The years that followed saw a space age of scientific, technological and human research on which we have built the modern era,” NASA said in a statement.

The Apollo missions blazed a path for human exploration to the moon and today, we are extending that path to near-Earth asteroids, Mars and beyond, it added.

To send humans to deep space, NASA engineers are developing a new space transportation capability destined to travel far beyond Earth.

The Orion spacecraft and Space Launch System (SLS) heavy-lift rocket will be the most advanced space vehicles ever built.

“Around 2019, we will launch a robotic mission to rendezvous with a near-Earth asteroid. The spacecraft will either capture an asteroid or retrieve a boulder off of a much larger asteroid and then redirect the asteroid mass to a stable orbit around the moon,” the US apace agency said.

In the mid 2020s, astronauts aboard the Orion spacecraft, launched by SLS, will explore that asteroid and return to Earth with samples.

In December 2014, NASA is set to conduct the first test flight of Orion.

In 2015, the “New Horizons” mission will fly by Pluto and see the icy world up close for the first time.

“In 2020, we will send a new rover to Mars, to follow in the footsteps of Curiosity, search for evidence of life and pave the way for future human explorers,” NASA announced.

Thursday, 17 July 2014

ભારતીય મૂળની બ્રિટીશ મહિલા સાંસદ (@UKParliament) @priti4witham @BBCNews ની '@narendramodi કવરેજ' ફરિયાદને #UKGovt પાસે લઇ ગઈ


ભારતીય મૂળની બ્રિટીશ મહિલા સાંસદ પ્રીતિ પટેલ કે જેણે બીબીસી ન્યુઝ ચેનલ વિરુદ્ધ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એકતરફી પ્રસારણ બતાવવા બદલ ફરિયાદ નોંધાવી હતી, તેણી આ બાબતને યુ.કે.માં ઉચ્ચ અધિકારીઓ સુધી લઇ ગઈ છે.

પ્રીતિ પટેલ (ઇન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન) કે જેમની નિમણુંક બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા થઇ હતી, તેણીએ બીબીસી ડાયરેક્ટર જનરલ ટોની હોલને ગયા મહીને લખ્યું હતું કે 'ન્યુઝનાઈટ' નામનો કાર્યક્રમ કે જે 16 મેના રોજ ભારતના ચુંટણી પરિણામો વખતે પ્રસારિત થયેલો, તેમાં એકતરફી વસ્તુ બતાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.   

જયારે પ્રોગ્રામના એડિટરે આક્ષેપના વળતા જવાબમાં કહ્યું હતું કે કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની એકતરફી વાત ન હતી છતાં પ્રીતિએ આ બાબતે યુ.કે.ના કલ્ચર મીનીસ્ટર સઈદ જાવીદને આ બાબતે લખ્યું હતું.

વિથામના સાંસદ પ્રીતિ પટેલે બ્રિટનમાં પણ ભારતીય મૂળના લોકોને બીબીસી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા રહેવા જણાવ્યું હતું. "કાર્યક્રમ રજુ કરનાર યાલ્દા હકીમે નરેન્દ્ર મોદીને વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ એટલે કહેલું કારણકે ગુજરાત રમખાણો એક એવી સમસ્યા છે જે વિવાદોને આકર્ષિત કરે છે."

"અમારો તે દિવસે રાત્રે પ્રસારિત થયેલ કાર્યક્રમ મોદીના આસપાસ થતા વિવાદો અને તેમની ચુંટણીમાં હકારાત્મક જીત પર આધારિત હતો...આથી હું ભારતની છબી કહરદૈઇ છે તેવા આક્ષેપોને નકરું છું", એમ કેત્ઝેએ પત્રમાં જણાવ્યું હતું. તેમ છતાં પટેલે જણાવ્યું હતું કે યુ.કે.માં આ કાર્યક્રમથી ઘણા ભારતીયોની ભાવનાઓ સાથે ચેડા થયા હતા.

"અસર પામેલા લોકોના વિચારોને રજુ કરવા મેં સ્ટેટ કલ્ચર સેક્રેટરીને પત્ર લખ્યો છે અને હું લોકોને અપીલ કલારુ છું કે આ સંદર્ભે બીબીસીમાં ફરિયાદ કરો", એવું તેણીએ એક નિવેદન આપતા જણાવ્યું હતું.

Wednesday, 16 July 2014

@billclinton Clinton serves chapattis to students in #Rajasthan


Former US president Bill Clinton on Wednesday was seen serving chapattis to students on a visit to a government school near Jaipur.
He is touring south Asia to oversee work of the Clinton Foundation.

The rotis were prepared by Akshay Patra Foundation, an NGO.

Clinton had also visited the kitchen run by the NGO in Jagatpura.

The kitchen feeds 1.5 lakh people every day, which includes 1.25 lakh students in 1,100 schools covered under the government's mid-day meal scheme.

Clinton, who has on international platforms appreciated the NGO's work, took keen interest in how food was cooked for quick distribution in schools.

Clinton later Madhyamik Sanskrit Vidyalaya,in Pratapnagar where he joined those serving lunch to the children. He also gave chapattis to a few students.

Later, the former US president enjoyed cultural programme presented by school students and smiled as he stood next to a dancing troupe.

Diya Kumari, the Jaipur princess and a BJP MLA from Swaimadhopur, accompanied Clinton at the school and also joined him in serving meals.

Earlier, Clinton told reporters that he appreciated the food cooked by Akshya Patra kitchen. He said he found it better than home-cooked meals. He called for similar efforts to feed the hungry across the world.

In the meantime, the stage on which mediapersons were standing collapsed and some suffered minor injuries.

This is Clinton's third visit to Jaipur. He first came here as president and later, on a personal visit when he also rode an elephant at the City Palace.

Cinton is also visiting a community centre and a school in Lucknow on July 17.

He is also scheduled to visit Vietnam, Indonesia and Australia.



Read more at: http://indiatoday.intoday.in/story/former-us-president-bill-clinton-serves-chapattis-students-rajasthan-ngo/1/372681.html

Monday, 14 July 2014

બ્રિક્સ સંમેલન વિશે જાણવા જેવી બાબતો #BRICSSummit


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલન (BRICS Summit)માં ભાગ લેવા માટે બ્રાઝિલ ગયા છે. બ્રિક્સ એ પાંચ દેશોનો સમુહ છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીની બ્રિક્સ સંમેલનમાં હાજરીની સાથે અન્ય એક મહત્વની બાબત એ છે કે આ સંમેલનમાં બ્રિક્સ ડેવલપમેન્ટ બેંક (BRICS Development Bank)નો શુભારંભ થવાનો છે. આ બેંકે ઘણી ચર્ચા જગાવી છે. આ વખતે બ્રાઝિલમાં યોજાઇ રહેલા પાંચ દેશોના બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જ બ્રાઝિલ જવા રવાના થઇ ગયા હતા. આ બેઠકમાં નરેન્દ્ર મોદી અન્ય ચાર દેશોના વડાઓ સાથે મળીને દક્ષિણ એશિયા વિસ્તારમાં ચાલી રહેલા પ્રશ્નો અને તેના નિરાણકર અંગે ચર્ચા કરવા ઉપરાંત મંદ અર્થતંત્રને કેવી રીતે સ્થિર ગતિ પૂરી પાડવી તે અંગે ચર્ચા કરશે. આ સંમેલનમાં પાંચે દેશોના પ્રશ્નો અને તેના નિરાકરણની ચર્ચા કરવા ઉપરાંત એક વિકાસલક્ષી બેંકની રચનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. બ્રાઝિલમાં 14 અને 15 જુલાઇના રોજ મળનારા બ્રિક્સ સંમેલનમાં નેતાઓ યુનાઇટેડ નેશન્સ અને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ પાસે કેટલાક સુધારાઓની રજૂઆતના મુદ્દાઓ પણ તૈયાર કરશે. આ સંમેલનના બીજા અને અંતિમ દિવસે બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકની રચનાની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે તેમ માનવામાં આવે છે. બ્રિક્સ ડેલવલમેન્ટ બેંકને પાંચ દેશો દ્વારા ચલાવવામાં આવશે. આ બેંક અંગે જાણવા જેવી પાંચ મહત્વની બાબતો આગળ સ્લાઇડમાં આપવામાં આવી છે. જે વાંચવા ક્લિક કરો...


પ્રથમ વિચાર

સાઉથ આફ્રિકાના ડર્બનમાં જુલાઇ 2009માં મળેલી 5મી બ્રિક્સ સમિટ દરમિયાન બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકની રચનાનો વિચાર વહેતો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ છઠ્ઠા બ્રિક્સ સંમેલનમાં આ બેંકની રચના કરવા અંગેનો કરાર બ્રિક્સ દેશોએ સાઇ

બેંકની હેડક્વાર્ટર


બ્રિક્સ બેંકના હેડક્વાર્ટર માટે જોહાનિસબર્ગ અને શાંધાઇ સાથે ભારતની રાજધાની નવી દિલ્હી પણ રેસમાં સામેલ છે. અનેક લોકોએ શાંધાઇમાં ભાષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા અવરોધો

બ્રિક્સ બેંકનો હેતુ


બ્રિક્સ ડેવલપમેન્ટ બેંક સ્થાપવાનો મુખ્ય હેતુ અમેરિકન ડોલરની સતત વટઘટની સ્થિતિમાં વિકસતા અર્થતંત્રોની આર્થિક સ્થિતને સ્થિર રાખવાનો છે.

બ્રિક્સ ડેલવલમેન્ટ બેંક અંગે પાંચ મહત્વની બાબતો


આ બેંકની સ્થાપના માટે કુલ 50 બિલિયન અમેરિકન ડોલરનું મૂડી ભંડોળ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે દરેક દેશ 10 બિલિયન ડોલરનું ભંડોળ આપશે. ભંડોળની વાટાઘાટો દરમિયાન ચીને 41 બિલિયન ડોલરનું ફંડ આપવાની વાત કરી હતી. જેની સામે અન્ય દેશોને પ્રશ્ન થયો હતો કે આ દ્વારા ચીન બેંકમાં પોતાની શક્તિ વધારવા માંગે છે.

ચીનનો વાંધો  બ્રિક્સ ડેલવલમેન્ટ બેંક અંગે પાંચ મહત્વની બાબતો

 આ વિચારનો પ્રારંભમાં ચીને વિરોધ કર્યો હતો. તેનું હેડક્વાર્ટર ક્યાં રાખવું અને અન્ય ટેકનિકલ બાબતો અંગે વિરોધ કર્યા બાદ પાછળથી તેણે આ વિચારના અમલીકરણમાં સમર્થન આપ્યું હતું. જેના કારણે બેંકની સ્થાપના વચ્ચેના તમામ અવરોધો દૂર થયા હતા.


Thursday, 10 July 2014

@BarackObama Ensnares @GovernorPerry and Other #Republican 2016 #Candidates


President Barack Obama has mastered the art of neutralizing political foes with niceties, and now he can add Governor Rick Perry, a Texas Republican, to the list. 

Obama and Perry had a "constructive" discussion and a "good exchange of ideas," the president told reporters yesterday after the two men talked immigration policy. "There's nothing that he indicated that he would like to see that I have a philosophical objection to," Obama said. 

For Perry, who is considering a bid for the 2016 Republican presidential nomination, the like-minded exchange with Obama may help his state cope with the stream of undocumented minors crossing the US southern border while becoming a political liability in a quest for higher office. It's a partisan play employed by a White House that has damaged other Republicans with their own party's base. 

Former Utah Governor Jon Huntsman's 2012 White House ambitions were undermined when he entered the race as Obama's former US ambassador to China. Former Florida Governor Charlie Crist wound up switching parties after Republicans hammered him for expressing thanks - with a hug - to the president as Obama visited his state to pitch his 2009 economic stimulus package. New Jersey Governor Chris Christie - another 2016 presidential prospect - took similar barbs from fellow Republicans after praising the White House's response to 2012's Hurricane Sandy. 

Perry, who has been critical of federal government spending, vacillated in his public posture toward Obama's visit. After initially saying he wouldn't greet Obama on the tarmac at Dallas-Fort Worth International Airport, he then opted to participate in the ritual presidential handshake - an image prominently captured by the news media. 

Perry's Gamble 

Perry's gamble is that appearing with Obama and asking for federal money to help with the immigration crisis won't tarnish the Washington-outsider brand he's trying to develop. 

"Perry previously thrived among Republican base voters when he was seen as being the candidate to best prosecute a case against Washington and the Obama administration policies coming out of Washington," said Kevin Madden, an adviser to 2012 Republican presidential nominee Mitt Romney. "I don't know if this alters that." 

The upside for Perry is that images of him climbing onto Marine One, the president's helicopter, for a 15-minute ride and session with Obama will make him look more presidential to independent voters. 

"Meeting with the president and advocating for better border security can do nothing but help the governor," said Representative Lamar Smith, a Texas Republican who sits on the House Subcommittee on Immigration and Border Control. 

Not Enough 

Perry, in a press release after their meeting, sought some distance with the president, saying Obama hasn't done enough to stop illegal immigration. 

"Five hundred miles south of here in the Rio Grande Valley there is a humanitarian crisis unfolding that has been created by bad public policy, in particular the failure to secure the border," Perry said. "Securing the border is attainable, and the president needs to commit the resources necessary to get this done." 

Obama parried, saying in a news conference after the get-together that there wasn't really much daylight between them on responding to the influx of children from Central America who have been traversing Mexico and crossing into Texas. 

"The things that the governor thinks are important to do would be a lot easier to do if we had this supplemental," Obama said, urging Perry to get the Texas congressional delegation to support his request for $ 3.7 billion to address the issue. "It gives us the resources to do them." 

Republican Reservations 

Republicans in Congress are balking at the administration's call for the additional spending, which would be used to bolster security, care for the children who arrived in the US, and send some of them back to their countries of origin. 

Even if Perry joins Obama in pushing for the plan, such efforts likely will fall upon deaf ears within a Texas congressional delegation that Republicans dominate. 

Smith said Obama "doesn't need a dollar more" to fix the current crisis. 

"The president has it within his power right now to send the right message, which is that he will enforce current immigration laws and that would greatly reduce the surge of illegal minors coming across the borders," Smith said. 

Still, Texas Republicans - including Perry - may find themselves caught in a bind. 

Federal Reimbursements 

The Texas Conservative Coalition, a group of state lawmakers, sent a letter to the congressional delegation yesterday supporting a federal reimbursement of $ 68 million in state funds spent on combating the immigration crisis. The letter was agnostic on the question of whether Texas's two US senators and its 36-member House delegation should support the president's package. 

"We respectfully ask that you reimburse Texas for the full cost of our border security law enforcement surge, whether you grant the president's emergency supplemental appropriations request or not," the coalition wrote. 

The complexities of immigration politics may help Perry with some fellow Republicans. 

James Carafano, a vice president at the Heritage Foundation, a Washington-based group often aligned with the small-government Tea Party movement, said Perry's request for federal assistance to backstop state efforts is appropriate. 

"This is one legitimate thing where the state is actually helping the federal government out," Carafano said. "Securing the border is a federal responsibility."